શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. જ્યારે કિરણપુંજ માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે તે:

  • A
    નળાકાર કિરણપુંજ તરીકે ગતિ કરશે
  • B
    અપસારી (diverge) થશે
  • C
    અભિસારી (converge) થશે
  • D
    અક્ષની નજીક અપસારી અને પરિઘની નજીક અભિસારી થશે

Explore More

Similar Questions

પ્રયોગશાળાઓમાં અમુક એવા પદાર્થો વિકસાવવામાં આવ્યા છે જેનો વક્રીભવનાંક ઋણ હોય છે. હવા (માધ્યમ $1$) માંથી આવા માધ્યમ (માધ્યમ $2$) માં આપાત થતું કિરણ નીચેનામાંથી કયો માર્ગ અનુસરશે?

શૂન્યાવકાશમાં મુસાફરી કરતા વાદળી પ્રકાશની તરંગલંબાઈ $450 \ nm$ છે. તે $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમમાં તેની આવૃત્તિ કેટલી હશે? $(\text{શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ }= 3 \times 10^8 \ m \ s^{-1})$

પ્રકાશનું એક કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $30^{\circ}$ ના ખૂણે આપાત થાય છે,તો વક્રીભૂતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાંથી કાચમાં પ્રવેશે છે,ત્યારે પ્રકાશની તરંગલંબાઈ:

પાતળું (rarer) અને ઘટ્ટ (denser) માધ્યમ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo